Leave your feedback Share Copy URL https://mypepack.gophersport.com/video/?vid=8DMUbokmxyj Email Facebook Twitter LinkedIn Pinterest Tumblr Share on Facebook Share on Twitter મહાદેવ શ્મશાનની રાખ જ કેમ લગાવે છે? | Mahadev Shmashanni Rakh J Kem Lagave Chhe? | Dr. Lankesh Bapu [0xyNxmkg5mL] Health Updated on August 12, 2026 EDT — Published on August 12, 2026 EDT મહાદેવ શ્મશાનની રાખ જ કેમ લગાવે છે? Mahadev Shmashanni Rakh J Kem Lagave Chhe? Dr. Lankesh Bapu प्रेम शांतिः आनंदश्च -------------------------- ડો. લંકેશ બાપુ અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિ છે. તેઓ "શ્રી શિવ મહાપુરાણ કથાના કથાકાર" તરીકે જાણીતા છે. ડો. લંકેશ બાપુનો જન્મ 16 માર્ચ 1985 ના રોજ ગુજરાતના કડી શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ દિનેશચંદ્ર રાવલ અને માતાનું નામ શ્રીમતી પ્રમોદીનીબેન રાવલ છે. ડો. લંકેશ બાપુને બાળપણથી જ ભક્તિ (સત્સંગ) માં રસ હતો. "શ્રી શિવ કથા" ના કથાકાર તરીકે, તેમણે તેમના આધ્યાત્મિક જ્ઞાન દ્વારા લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. અને અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાથી ઘેરાયેલા અજ્ઞાન પરંતુ નિર્દોષ લોકોનેઆ અજ્ઞાનતામાંથી જાગૃત કરવાનો હંમેશા પ્રયાસ કર્યો છે.અને ભવિષ્યમાં પણ તેમ કરતા રહેશે. આ એક આધ્યાત્મિક આશ્રમ જેવું છે, જ્યાં વિશ્વવિખ્યાત શિવકથાકાર અને આધ્યાત્મિક ગુરુ, ડૉ. લંકેશ બાપુના પ્રેરણાદાયક પ્રવચનો અને શિવકથાઓને માત્ર સાંભળવાથી આત્મસાક્ષાત્કારના પવિત્ર માર્ગ પર લઈ જશે. કથાવાચક તરીકે, તેમની દરેક કથાઓમાં ભગવાન શ્રી શિવજી અને દેવી તત્વ અને તત્વજ્ઞાનની સર્વોચ્ચ આધ્યાત્મિક વિચારધારા વિશેના વિવિધ જીવન પાત્રો છે. તેઓ માત્ર આને લગતી વાર્તાઓ જ નથી કહેતા, પરંતુ પોતાના આદ્યત્યાત્મિક જીવનમાં અનુસરણ કરી આ વાર્તાઓ દ્વારા સાદી અને સરળ ભાષામાં લોકો સુધી સામાજિક અને વ્યક્તિગત જીવનનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ પણ કરે છે, જેના દ્વારા શ્રોતાઓ તેને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળે છે. જેમાં, ડૉ. લંકેશ બાપુના પ્રેરણાદાયક પ્રવચનો અને શિવકથાઓ, જે તમારા હૃદયને સ્પર્શી જશે. | પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંથોના જ્ઞાનથી તમારી આધ્યાત્મિક સમજણને ઊંડી બનાવશે. | આંતરિક શાંતિ અને જીવનશૈલી સુધારણા માટે માર્ગદર્શન. | ભક્તિ સંગીત અને ભજનોથી પરમાત્મા સાથે જોડાવાનો અનુભવ. | સમ વિચારધારા ધરાવતા આધ્યાત્મિક પરિવાર સાથે જોડાવાની તક. વધુ માહિતી માટે સંપર્ક કરો: || प्रेम शांतिः आनंदश्च || -------------------------- Instagram : Facebook : Youtube : -------------------------- આભાર!!!.... [Shivji, Bholenath, Aghori, Sadhu, Shamshan, Cremation Ash, Dr Lankesh Bapu, Shiv Katha, Gujarati Katha, Sanatan Dharma, Om Namah Shivaya, Kedarnath, Mahakal, Ujjain Bhasma Aarti, Bhasma Aarti, Shiva Science, Spiritual Secrets, Hindu Mythology, Shiva Facts, Panchatattva, Negative Energy, Radiation Protection, Shivratri, Shravan] #drlankeshbapu #lordshiva #ash #science #cremation kJIaQQAAlUK zQfN3MICTbT z7x6zbMLhFV BHY4pPFN8U2 DrCXWMY76rM
મહાદેવ શ્મશાનની રાખ જ કેમ લગાવે છે? Mahadev Shmashanni Rakh J Kem Lagave Chhe? Dr. Lankesh Bapu प्रेम शांतिः आनंदश्च -------------------------- ડો. લંકેશ બાપુ અત્યંત આધ્યાત્મિક અને ધાર્મિક વ્યક્તિ છે. તેઓ "શ્રી શિવ મહાપુરાણ કથાના કથાકાર" તરીકે જાણીતા છે. ડો. લંકેશ બાપુનો જન્મ 16 માર્ચ 1985 ના રોજ ગુજરાતના કડી શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ દિનેશચંદ્ર રાવલ અને માતાનું નામ શ્રીમતી પ્રમોદીનીબેન રાવલ છે. ડો. લંકેશ બાપુને બાળપણથી જ ભક્તિ (સત્સંગ) માં રસ હતો. "શ્રી શિવ કથા" ના કથાકાર તરીકે, તેમણે તેમના આધ્યાત્મિક જ્ઞાન દ્વારા લાખો લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. અને અંધવિશ્વાસ અને અંધશ્રદ્ધાથી ઘેરાયેલા અજ્ઞાન પરંતુ નિર્દોષ લોકોનેઆ અજ્ઞાનતામાંથી જાગૃત કરવાનો હંમેશા પ્રયાસ કર્યો છે.અને ભવિષ્યમાં પણ તેમ કરતા રહેશે. આ એક આધ્યાત્મિક આશ્રમ જેવું છે, જ્યાં વિશ્વવિખ્યાત શિવકથાકાર અને આધ્યાત્મિક ગુરુ, ડૉ. લંકેશ બાપુના પ્રેરણાદાયક પ્રવચનો અને શિવકથાઓને માત્ર સાંભળવાથી આત્મસાક્ષાત્કારના પવિત્ર માર્ગ પર લઈ જશે. કથાવાચક તરીકે, તેમની દરેક કથાઓમાં ભગવાન શ્રી શિવજી અને દેવી તત્વ અને તત્વજ્ઞાનની સર્વોચ્ચ આધ્યાત્મિક વિચારધારા વિશેના વિવિધ જીવન પાત્રો છે. તેઓ માત્ર આને લગતી વાર્તાઓ જ નથી કહેતા, પરંતુ પોતાના આદ્યત્યાત્મિક જીવનમાં અનુસરણ કરી આ વાર્તાઓ દ્વારા સાદી અને સરળ ભાષામાં લોકો સુધી સામાજિક અને વ્યક્તિગત જીવનનો આધ્યાત્મિક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ પણ કરે છે, જેના દ્વારા શ્રોતાઓ તેને સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળે છે. જેમાં, ડૉ. લંકેશ બાપુના પ્રેરણાદાયક પ્રવચનો અને શિવકથાઓ, જે તમારા હૃદયને સ્પર્શી જશે. | પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંથોના જ્ઞાનથી તમારી આધ્યાત્મિક સમજણને ઊંડી બનાવશે. | આંતરિક શાંતિ અને જીવનશૈલી સુધારણા માટે માર્ગદર્શન. | ભક્તિ સંગીત અને ભજનોથી પરમાત્મા સાથે જોડાવાનો અનુભવ. | સમ વિચારધારા ધરાવતા આધ્યાત્મિક પરિવાર સાથે જોડાવાની તક. વધુ માહિતી માટે સંપર્ક કરો: || प्रेम शांतिः आनंदश्च || -------------------------- Instagram : Facebook : Youtube : -------------------------- આભાર!!!.... [Shivji, Bholenath, Aghori, Sadhu, Shamshan, Cremation Ash, Dr Lankesh Bapu, Shiv Katha, Gujarati Katha, Sanatan Dharma, Om Namah Shivaya, Kedarnath, Mahakal, Ujjain Bhasma Aarti, Bhasma Aarti, Shiva Science, Spiritual Secrets, Hindu Mythology, Shiva Facts, Panchatattva, Negative Energy, Radiation Protection, Shivratri, Shravan] #drlankeshbapu #lordshiva #ash #science #cremation kJIaQQAAlUK zQfN3MICTbT z7x6zbMLhFV BHY4pPFN8U2 DrCXWMY76rM